- ડો. મહાદેવ પ્રસાદ મહેતા
- પિતાનું નામ : શ્રી રસિકલાલ મહેતા
- માતાનું નામ : શ્રીમતી મંજુલાબહેન મહેતા
- જન્મતારીખ : 20/05/1983
- ગામ : ઉમરેઠી (ગીર ) તા.તાલાલા ,જી.ગીર સોમનાથ -362150
- શિક્ષણ : ધોરણ 1 થી 7 - પ્રાથમિક શાળા - ઉમરેઠી
ધોરણ 8 થી 9 -શ્રીડીએમ.બારડ હાઈસ્કૂલ -ઘુસીયા
ધોરણ 10 થી 12 - સંસ્કૃત પાઠશાળા -બેટ દ્વારકા
કોલેજ / ગ્રેજ્યુએશન /માસ્ટર (શાસ્ત્રી આચાર્ય ) વિદ્યાવારિધિ (Ph.D )
NET -શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય -વારાણસી (યુ.પી ) - પ્રાધ્યાપક તરીકે : શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા -બેટ દ્વારકા
મંગલભવન વેદ વિદ્યાલય -વૃંદાવન - પ્રવકતા તરીકે : શ્રીમદ ભાગવત ,શિવ પુરાણ , દેવી ભાગવત,શ્રીમદ ભગવદગીતા ,વિશ્વકર્મા પુરાણ ,ગણેશપુરાણ ,ઉપનિષદ વ્યાખ્યાન ,4 વર્ષ દરમિયાન 80 જેટલી કથાઓ
- માનદ્સેવા : શ્રી સંસ્કૃતભારતી - દિલ્હી
શ્રી ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય -વારાણસી
ચૌખમ્બા વિદ્યાભવન વારાણસી
જય અંબે સંસ્કૃત મહાવિદ્યાલય -કાંગડા હિમાચલ - આચાર્ય તરીકે તેમજ અન્ય દેશોમાં પ્રવચન
પરિચય
Subscribe to:
Posts (Atom)